ખંભાળિયાની જાણીતી ધાર્મિક સેવા સંસ્થા શ્રી ગાયત્રી ગરબા મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત અહીંની જૂની લોહાણા મહાજન વાડી પાસે આવેલા શ્રી સિકોતર માતાજીના મંદિર ખાતે આજરોજ શુક્રવાર તારીખ 14 ના રોજ સાંજે 5 થી 8 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને રાહત દરે ફુલ સ્કેપ (ચોપડા)નું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા વિદ્યાર્થીઓને ગાયત્રી ગરબા મંડળના આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદવા કંપનીઓની પોલ ખોલશે રીતેશ દેશમુખ
June 28, 2024 12:01 PMકલ્કી 2898 એડીનું છપ્પરફાડ ઓપનિંગ
June 28, 2024 11:58 AMરશિયન સેટેલાઇટ અવકાશમાં તૂટી પડ્યો, મિસાઈલથી તોડાયાની ચચા
June 28, 2024 11:51 AMમકાનો મોંઘા થવાની અસર તેમના વેચાણ પર દેખાઈ
June 28, 2024 11:51 AMરોજની નમાઝને મૃત્યુદંડના ગુનેગારને રાહત આપવાનું બહાનું બનાવી શકાય?
June 28, 2024 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech