ખંભાળિયાની જાણીતી ધાર્મિક સેવા સંસ્થા શ્રી ગાયત્રી ગરબા મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત અહીંની જૂની લોહાણા મહાજન વાડી પાસે આવેલા શ્રી સિકોતર માતાજીના મંદિર ખાતે આજરોજ શુક્રવાર તારીખ 14 ના રોજ સાંજે 5 થી 8 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને રાહત દરે ફુલ સ્કેપ (ચોપડા)નું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા વિદ્યાર્થીઓને ગાયત્રી ગરબા મંડળના આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોધિકાના હરિપર તરવડામાં અકસ્માત બાદ શ્રમિક યુવાનને મારમારી પગ ભાંગી નાંખ્યો
May 24, 2025 10:37 AMજામનગર શહેરમાં આઇફોનની ડુપ્લીકેટ એસેસરીઝના વેચાણ મામલે ચેકીંગ
May 24, 2025 10:35 AMનેતન્યાહૂની લોકપ્રિયતાનો ગ્રાફ તળિયે:સત્તાના લોભી હોવાનો સર્વેમાં ખુલાસો
May 24, 2025 10:35 AMવાવાઝોડાનો ખતરો ટળ્યો: નૈઋત્યના ચોમાસાએ કેરળના બારણે દીધા ટકોરા
May 24, 2025 10:33 AMગુજરાત એસ.ટી.નિગમમાં ૩૫ અધિકારીઓની બદલી
May 24, 2025 10:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech