દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જેને વિમાન, જહાજ કે ટ્રેનમાં લઈ જવા પર પ્રતિબંધ છે, પરંતુ એવા ફળો વિશે જાણો છો? જેને વિમાનમાં લઈ જવામાં આવે તો જેલની સજા પણ થઈ શકે છે.
આ ફળને વિમાનમાં લઈ જવાની સખત મનાઈ છે. જ્યારે પ્લેનમાં મુસાફરી કરો છો, ત્યારે તેના ઘણા નિયમોનું પાલન કરવું પડે છે.
જો પ્લેનમાં મુસાફરી કરો છો, તો ઘણા નિયમોનું પાલન કરવું પડશે અને એક એવું ફળ છે જેને જો તમે પ્લેનમાં લઈ જાઓ છો તો જેલ થઈ શકે છે.
નારિયેળ એક એવું ફળ છે જેને એરોપ્લેનમાં લઈ શકાતું નથી.
જો કે ધાર્મિક વિધિઓ અને પૂજામાં નારિયેળનું ખૂબ મહત્વ છે, પરંતુ તેને વિમાનમાં લઈ જવાની મનાઈ છે, કારણકે તે દાહક છે.
નાળિયેરમાં ગમે ત્યારે આગ લાગી શકે છે, તેથી જ તેને વિમાનમાં લઈ જવા પર પ્રતિબંધ છે. આખું નાળિયેર લઈ જવાની પણ મનાઈ છે.
આ સિવાય પ્લેનમાં મુસાફરી કરતી વખતે સિગારેટ, તમાકુ, ગાંજા, હેરોઈન અને આલ્કોહોલ જેવા માદક દ્રવ્યો લઈ જવા પર પ્રતિબંધ છે અને ઘણી ફ્લાઈટ્સમાં 100 મિલીથી વધુ પ્રવાહી લઈ જઈ શકાતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરગઢડામાં પત્નીના ત્રાસી કંટાળી પતિનો આપઘાત
May 17, 2024 11:48 AMજામનગરમાં સ્માર્ટ મીટર લગાડતી વખતે લોકોને પરેશાન કરાતા હોવાનો આક્ષેપ
May 17, 2024 11:37 AMભાણવડના રૂપામોરા ગામનો યુવાન ગુમ
May 17, 2024 11:34 AMઆગામી બુધવારે ઓખા નગરપાલીકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી
May 17, 2024 11:29 AMજામનગરમાં તાપમાન 40 ડીગ્રી નજીક પહોંચતા લોકો ભારે પરેશાન
May 17, 2024 11:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech