ઉનાના ગીર ગઢડા ગામે નવાપરા વિસ્તારમાં રહેતા વલીમહમદ રીન્દ બ્લોચએ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના દીકરા એહમદ વલી મહમદ રીન્દ બ્લોચના લગ્ન જૂનાગઢની અંજુબેન સો કરાવેલ હતા તેમની પત્ની છેલ્લા ચાર મહિનાી અવારનવાર પતિ એહમદ સો ઝગડો કરતી હતી અને પત્ની અંજુએ જૂનાગઢી તેની માતા નિલોફર ઉર્ફે મુમતાઝ બ્લોચ અને ભાઈ શહાદત યુનુસ બ્લોચને બોલાવી તે બન્ને જૂનાગઢી આવી એહમદ વલી મહમદ રીન્દબ્લોચની સો ઝગડો કરી ખોટા કેસો કરવાની ધમકી આપતા હતા અપશબ્દો બોલતા અને પત્ની અંજુને સો જૂનાગઢ લઇ ગયા હતા અને એહમદને લાગી આવતા ઘરે અનાજમા નાખવાનો ઝેરી પાવડર પી જતા ઊલટીઓ તા સારવાર માટે પ્રમ ગીર ગઢડાની સરકારી હોસ્પિટલે અને વધુ સારવાર માટે ઉના હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર મળે તે પહેલા એહમદનું મૃત્યુ યું હતું.
દીકરાને મરવા મજબૂર કર્યાની ફરિયાદના પગલે પોલીસે એહમદની પત્ની અંજુ, સાસુ નિલોફર ઉર્ફે મુમતાઝ બ્લોચ, સાળા શહાદત યુનુસ બ્લોચ રહે.જૂનાગઢવાળા સામે ગુનો દાખલ કરી વધુ આગળની કાર્યવાહી હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech