વાંસજાળિયા રેલવે ફાટક પર અન્ડર બ્રિજ બનાવવા લોક માગ
વાંસજાળિયા રેલવે ફાટક પર અન્ડર બ્રિજ બનાવવા લોક માગ
June 19, 2026 10:20 AM
વાંસજાળિયા ગામ બહાર નીકળતા હાઈઈચૂલ પાસે આવેલ દેશવે He પર અન્ડર બ્રીજ બનાવવાની માગણી સોફો કરી રહ્યાં છે, કેમ કે વાંસજાળિયા સ્ટેશન જંક્શન છે અને જંતર-પોડભાર અને જામનગર-પોરબંદર આ બકો દેશવે લાઈનો મહીંથી પસાર થાય છે, જેથી રોજની અસંખ્ય પેસેન્જર ટ્રેઈનો અને માલગાડીઓ અહીંથી પસાર થાય છે. એટલે રહેશન પાર્કમાં આવેલા આ ફાટને અવાર નવાર બંધ કરવું પડે છે, વળી જામજોધપુર-પોરબદર રોડ પણ આ ફાટા પરથી પછાત ૫૫ છે. વોવાળા, તરસાઈ વગરે ગામનો તાવિક પણ આ રોડ પર જ 16 3. જામજોધપુરથી વાઘ વાંસજાળિયા આ પઈને જતા રોડ પર પાલતા વાહનોને ફાટક પષી જ પસાર થવું પડે છે. ઉપરાંત વાળાવિયાના ખેડૂતોને ખેતરે જવા માટે પણ આ ફાટોથી જ પોતાના વાહનો ચગાવરા પડે છે. આામ, આ ફાટક વાર્ણવાદ બંધ થતાં ટ્રાફિક જમ 6 છે. જેથી આ વિસ્તા શોડો ભારે ભુરોબીમાંથી પસાર થાપ છે, ભવિષ્યના વાહન ધસાયને ધ્યાનમાં રાખીને અહીં અન્ડર બ્રીજ બનાવવામાં આવે તો આ રામરચાનો 14મી ઉકેલ આવી શકે.