સિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે દર અમાસમાં દિવસે મંડળ દ્વારા દીપમાળા નું આયોજન કરવામાં આવે છે. તેમના સતત આ પ્રયાસોથી અંધકાર બની ગયેલ બ્રહ્મકુંડ ઝગમગાટ કરી રહ્યો છે. ત્યારે શનીજયંતી અને અમાસ નિમિત્તે દીપમાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અમાસે જે દીપમાળા કરવામાં આવી હતી તે દીપમાળા સ્વર્ગસ્થ હસમુખભાઈ મહેતા મુંબઈ અને સિહોરના ક્રિષ્નાબેન નું અવસાન થયેલ તે નિમિત્તે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે દીપમાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આ દીપમાલા માં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજ્ઞાનમ્ ક્લાસીસના પુસ્તકાલયની આગેવાનોએ લીધી મુલાકાત
June 02, 2025 03:10 PMહવે બિલ્ડરો ગુજરાતભરમાં ટીડીઆરનો ઉપયોગ કરી શકશે, રાજ્યના આ મહાનગરોમાં પહેલનો અમલ થઈ શકે
June 02, 2025 03:10 PMપોરબંદરમાં પંજાબી યુવાને એસીડ પી કર્યો આપઘાત
June 02, 2025 03:10 PMપોરબંદરમાં મનપાએ ૧૦૦ કિલો સડેલા ફળ કર્યા જપ્ત
June 02, 2025 03:07 PMપોરબંદરના સાંસદના ૫૪માં જન્મદિવસ નિમિત્તે ૫૪ જેટલા વૃક્ષોનું થયુ વાવેતર
June 02, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech