પોરબંદરમાં પંજાબી યુવાને એસીડ પી કર્યો આપઘાત

  • June 02, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં પંજાબી યુવાને એસીડ પીને આપઘાત કર્યો છે જેમાં ઉદ્યોગનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પોરબંદરના ખાપટ નજીક કર્મચારી સોસાયટી પાસે આવેલા લલિતનગરમાં રહેતા અમરીકસિંગ ગૌડે ઉદ્યોગનગર પોલીસમથકમાં એવુ જાહેર કર્યુ છે કે તેના ભાઇ ગુરમીતસિંગ મહેન્દ્રસિંગ ગૌડ ઉ.વ. ૩૭એ તા. ૨૬-૫ના કોઇ અગમ્ય કારણોસર બાથ‚મ સાફ કરવાનું એસીડપી લીધુ હતુ અને સારવાર માટે ગુરમીતસિંગની જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application