જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં રહેતા એક પ્રૌઢે પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઇ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે. જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા દેવાણંદભાઈ દેશુરભાઈ કરંગીયા (ઉ.વ.૫૮) નામના પ્રૌઢ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા, જે બીમારીના કારણે જિંદગીથી કંટાળી જઈ તેઓએ પોતાના ઘરમાં પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર ગોવિંદભાઈ દેવાણંદભાઈ કરંગીયાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉદ્યોગનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
September 20, 2024 04:01 PMશું ભારતમાં Mpoxનો બીજો કેસ છે ખતરાની ઘંટડી? સુરક્ષિત રહેવા માટે આજથી જ અપનાવો આ આદતો
September 20, 2024 04:00 PMશેર માર્કેટમાં રેકોર્ડ તેજી સેન્સેકસ ૮૪ હજારને પાર
September 20, 2024 03:58 PMસુભાષનગરના ગોદી વિસ્તારમાં ૧૧ બોટલ દારૂસાથે યુવાન ઝડપાયો
September 20, 2024 03:55 PMયાદશક્તિ ઘટવી એ અલ્ઝાઈમરની હોઈ શકે છે નિશાની, જાણો આ રોગ કેટલો છે ખતરનાક
September 20, 2024 03:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech