વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪’ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે.જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જુદી-જુદી કામગીરી કરવામાં આવી રહી છે.સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ ઝુંબેશ અંતર્ગત પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પાણીના ટાંકાની આજુ-બાજુ ના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. પાણીના ટાંકાની નજીક બાવળ અને પ્લાસ્ટિક સહિત કચરાનો નિકાલ કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સફાઈ બાદ એકઠો થયેલ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં ગ્રામજનો સહભાગી થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ જિલ્લાના ૨૨ નાયબ મામલતદારોની બદલીમાં કચવાટ, કોર્ટમાં જવા સુધી પડકાર?
October 18, 2024 03:42 PMકોલ્ડ સ્ટોરેજમાં મ્યુનિ.દરોડા ૧૧૫૦ કિલો ફ્રુટ પલ્પનો નાશ
October 18, 2024 03:41 PMલાખાજીરાજ માર્ગ–ધર્મેન્દ્ર રોડ ઉપર દબાણ હટાવ શરૂ
October 18, 2024 03:40 PM૩૮૦૦ પોલીસકર્મીઓની કરાશે ભરતી રાજય સરકારે હાઈકોર્ટને આપી ખાતર
October 18, 2024 03:38 PMદિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અંગે બીજેપીએ આપ પર કર્યા પ્રહારો
October 18, 2024 03:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech