દડીયામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા..રૂ.1.5 લાખની ચોરી

  • January 07, 2023 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના દડીયા ગામમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા આ તસ્કરોએ બંધ મકાનની નિશાન બનાવ્યું છે અને રૂપિયા 1.5 લાખની ચોરી કરી પ્લાન થઈ ગયા છે પંચબી પોલીસે ગુનો નોંધી અને તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે



જામનગર પંથકમાં અવારનવાર ચોરીની ઘટનાઓ બની રહી છે ખાસ કરીને ચાર દિવસ પહેલા જામનગરની જ્યોત સોસાયટીમાં એક સાથે ત્રણ મકાનના તાળા તૂટ્યા હતા. તો આજે ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા છે જામનગરની ભાગોળે આવેલા દરિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application