ભાવનગર તળાજા હાઈવે પરનાં ત્રાપજ પાસે રિક્ષા અને કાર અથડાતા આધેડનું મોત

  • August 28, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર તળાજા હાઈવે પર આવેલા ત્રાપજ પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા એક આઘેડ સ્થળ પર મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઇજાઓ થતાં ૧૦૮ એમબ્યુલન્સ મારફતે તળાજાની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતાની સાથેજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર તળાજા હાઈવે પર આવેલા ત્રાપજ પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા સાંકડાસર ગામના વતની અને હાલ દેવલી ગામે રહેતા શરદભાઈ દાણીધારીયા નું મોત થયું હતું જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઇજાઓ થતાં ૧૦૮ એમબ્યુલન્સ મારફતે તળાજા અને ભાવનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતાની સાથેજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application