માનહાની કેસમાં 2 વર્ષની સજા યથાવત રહેતા રાહુલ ગાંધી હાઈકોર્ટના દ્વારે, સુરત કોર્ટ માંથી ન મળી રાહત

  • April 20, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 2019 માં તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી પર માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી અરજીને ફગાવી દીધી હતી.

​​​​​​​મોદી સરનેમ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા. તેને બે વર્ષની સજા થઈ હતી. આ કારણે તેમનું સંસદ સભ્યપદ પણ રદ થઈ ગયું છે. 


માનહાની કેસમાં 2 વર્ષની સજા યથાવત રહેતા રાહુલ ગાંધી હાઈકોર્ટમાં અરજી કરશે તેમ વકીલનું નિવેદન છે.  રાહુલ ગાંધીના નિષ્ણાત વકીલોની ટીમ સુરત પહોંચી છે. અગાઉ, કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application