જામનગર જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે ખરીફ/રવિ પાકોનું વેચાણ કરી શકશે
આગામી તા. ૦૧ ફેબ્રુઆરીથી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકાશે
જામનગર તા. ૩૧ જાન્યુઆરી, જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવામાં આવે છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ/રવિ ૨૦૨૨-૨૩ પાકો અંતર્ગત તુવેર માટે રૂ.૬૬૦૦, ચણા માટે રૂ. ૫૩૩૫ અને રાયડા માટે રૂ. ૫૪૫૦ પ્રતિ કવિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જેથી, ઉપરોક્ત પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૧૦/૦૩/૨૦૨૩થી શરૂ કરવામાં આવશે.
ઉક્ત ખરીદીમાં જે ખેડૂતો ટેકાના ભાવે આ પાકોનું વેચાણ કરવા માંગતા હોય, તો તેઓએ આગામી તા.૦૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ વેચાણ કેન્દ્રો પર V.C.E. મારફતે નોંધણી કરાવી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એક મૃત્યુ
September 20, 2024 11:50 AMધોરાજીમાં કૌટુંબિક દાદા, ચાર મહિલા સહિત આઠ વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ મહિલા
September 20, 2024 11:44 AMભાજપના સદસ્યતા અભિયાનમાં 2511 સભ્યો જોડાયા
September 20, 2024 11:35 AMભારતે યુક્રેનને તોપગોળા આપ્યા: રિપોર્ટથી હોબાળો
September 20, 2024 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech