રાજકોટમાં બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદ મુદ્દે કોઠારીસ્વામી વિવેકસાગરનું મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારે અમને મંદિરનું બાંધકામ કરવા માટે મૌખિક મંજૂરી આપી હતી. મંદિરને બદનામ કરવાનું કાવતરૂ છે. અમે સરકારમાં તમામ જવાબો લેખિતમાં રજૂ કર્યા છે. સરકારનો આદેશ છે જ્યાં સુધી લેખિત મંજૂરી ન મળે ત્યાં સુધી બાંધકામ બંધ રાખવામાં આવશે. જો ગેરકાયદેસર બાંધકામ હશે તો અમે દૂર કરીશું. અમે ૩ કરોડના ખર્ચે કરણસિંહજી હાઇસ્કૂલનું સમારકામ કર્યું છે. અમને જગ્યાની ફાળવણી કરાઇ તે નિયમોનું પાલન કર્યું છે. અહીં ગરીબ વિધાર્થીઓને સંસ્કૃત શિક્ષણ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech