અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના ગ્રામીણ વિસ્તાર મોરવાડા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી જંગલી હિંસક પશુઓ આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જોવા મળી રહ્યા છે. ત્યારે મોરવાડા ગામમાં એક ખેડૂતની ઘોડીના વછેરાનું મારણ કર્યાનું જોવા મળતા આ સમગ્ર વિસ્તારમાં સિંહનું ટોળુ હોવાનું સાંભળવા મળી રહ્યું છે. જોકે ભૂતકાળમાં પણ અહીં સિંહ વસાટ કરતા જોવા મળ્યા હતાં. ત્યારે હાલ મોરવાડ ગામે વછેરીનું મારણ થતાં હાલ સમગ્ર વિસ્તારમાં ખેતી સાથે જોડાયેલા લોકો પોતાના ખેતરમાં કામકાજ કરવા કે પિયત માટે જવા ડર અનુભવી રહ્યા છે. ત્યારે જંગલી પશુના મારણથી સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાતો જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી જે પણ જંગલી પશુઓ હોય તેને પકડવાની તજવીજ હાથ ધરવા લોક માગણી જોવા મળી રહી છે. તો બીજી બાજુ આ જંગલી પશુની પજવણી ના થાય તે માટે પણ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જરી કાર્યવાહી કરવી જરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરેણા-રોકડ સહિત 46 હજારની ચોરી
September 20, 2024 12:13 PMગોંડલમાં પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો ઝેર પી આપઘાત
September 20, 2024 12:12 PMજામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દવારા ઈન્સ્ટ્રીયલ ઈન્ટરનેશલ એકસ્પો-2024 નો રોડ-શો યોજાયો
September 20, 2024 12:04 PMનંદાણા નજીક ટ્રકની અડફેટે બાઈક સવાર બે બંધુઓ ઇજાગ્રસ્ત
September 20, 2024 11:56 AMખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એક મૃત્યુ
September 20, 2024 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech