ચૂંટણીના પડઘમ પૂર્ણ થતાની સાથે જ આવકવેરા વિભાગે કરચોરો પર તવાઇ ઉતારી છે. મળતી વિગતો અનુસાર સુરતમાં એક ગ્રુપ પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન મોરબીના સિરામિક ગ્રુપનું કનેકશન ખુલતા મોરબીના શિવ જયોત સિરામિક પર રાજકોટ ઇન્કમટેકસ વિભાગની ટીમ તપાસ માટે પહોંચી છે.
ચૂંટણીની આચારસંહિતાના લીધે આવકવેરા વિભાગે દરોડાની કામગીરી પર બ્રેક રાખ્યો હતો તે પૂવે રાજકોટના મોટા ગજાના લાડાણી અને ઓરબિટ ગ્રુપ સહિત અનેક ગ્રુપને ધમધોળી નાખ્યા હતાં. કરોડોની કરચોરી કબજે કર્યા બાદ ચૂંટણી દરમિયાન રોકડ રકમની હેરાફેરી પર બાજ નજર રાખી આવકવેરા વિભાગ બેઠું હતું. આ દરમિયાન સુરતના એક ગ્રુપ પર સર્વે હાથ ધર્યેા છે. જેની તપાસનો રેલો મોરબીના શિવ જયોત સિરામિક સુધી પહોંચ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાના હરિકુંડની દુર્દશાઃ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં...
May 20, 2024 11:03 AMકેનેડામાં દફનવિધિનો ખર્ચ ત્રીસ લાખ રૂપિયા, લોકો શબ મુકીની ચાલ્યા જાય છે
May 20, 2024 11:02 AMજામનગર:જામજોધપુરના વીરપુર ગામે ગઢવી સમાજના માતાજીના હવન પ્રસંગે થયો ડખો
May 20, 2024 11:00 AM૧૯૭૯માં પોતે લોર્ડ માઉન્ટબેટનને ઉડાવી દીધા હોવાનો ભૂતપૂર્વ કમાન્ડરનો ચોંકાવનારો દાવો
May 20, 2024 11:00 AMજામનગર લોહાણા મહાજનના પ્રમુખ તરીકે ભરત મોદી (સાબુવાળા) ની સવર્નિુમત્તે નિયુક્તિ
May 20, 2024 10:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech