જામનગરના વિભાપરમાં રહેતી અને જેતપુર પરણાવેલી એક પરણીતાને તેણીના સાસરીયાઓએ ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળની ફરિયાદ નોંધાવી હતી.
જામનગર નજીક વિભાપરમાં ભગવતી પાર્ક સોસાયટીમાં રહેતી યોગીતાબેન વિમલભાઈ મહેતા નામની યુવતીએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને રાજકોટ જીલ્લાના જેતપુર પંથકના નવાગઢમાં રહેતા પોતાના સાસરીયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હોવાનું જણાવ્યું હતું.
જેથી મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે. એન. જાડેજાએ યોગીતાબેનની ફરિયાદના આધારે તેણીના પતિ વિમલ ગૌતમભાઈ મહેતા, સાસુ લતાબેન ગૌતમભાઈ મહેતા, સસરા ગૌતમભાઈ રેવાશંકર મહેતા, અને નણંદ હેતલબેન જયકુમાર ઠાકર સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરમાગરમ વેજીટેબલ વિથ ગાર્લિક સોસ બનાવો ૫ મીનટમાં, અપનાવો આ રેસીપી
September 07, 2024 05:43 PMદુંદાળા દેવના દર્શને જઈ રહ્યા છો તો જાણી લો કેટલી પરિક્રમા કરવી જરૂરી
September 07, 2024 05:41 PMબાપ્પાને મોદક આટલા બધા કેમ પ્રિય છે? જાણો તેની પાછળની પૌરાણિકની કથા
September 07, 2024 05:38 PMપોશક તત્વો થી ભરપુર ,શરીર ઘટાડવામાં મદદરૂપ,આ ફળ ના અનેક ફાયદા
September 07, 2024 05:38 PMઆ TV એક્ટરો પોતાના હાથે બનાવે છે બાપ્પાની મૂર્તિની, ઘરે સ્થપના કરી ધામધુમથી કરે છે ઉજવણી
September 07, 2024 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech