રતન ટાટાએ સોમવારે તેમની છેલ્લી પોસ્ટમાં સ્વાસ્થ્યને લગતી અફવાઓને ફગાવી દીધી હતી ત્યારે તેણે તેના ચાહકો માટે એક સંદેશ લખ્યો હતો કે મારા વિશે વિચારવા બદલ આભાર. તેણે એક્સ પર લખ્યું, હું મારા સ્વાસ્થ્ય વિશે ફેલાયેલી અફવાઓથી વાકેફ છું અને હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવાઓ પાયાવિહોણા છે. મારી ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને લીધે, હું હાલમાં તબીબી તપાસ કરાવી રહ્યો છું. પીએમ મોદીથી લઈને રાષ્ટ્રપતિએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રતન ટાટાના નિધનની જાહેરાત કરતા, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને તેમની શ્રેષ્ઠતા, અખંડિતતા અને નવીનતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે ખૂબ જ દુ:ખ સાથે તેઓ રતન ટાટાને વિદાય આપી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોઢાણા ગામે ભેસનું અકાળે મૃત્યુ થતા ગ્રાહક સુરક્ષા કોર્ટે રકમ ચુકવવા વીમા કંપનીને કર્યો હુકમ
October 10, 2024 01:50 PMદેલવાડા ગામમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન
October 10, 2024 01:49 PMધરમપુરના પાટીયા પાસે છોટા હાથી હડફેટે છાયાના યુવાનનુ નિપજ્યુ કણ મોત
October 10, 2024 01:48 PMપોરબંદરમાં નગરપાલિકા પાસે પશુઓની ટ્રોલી અને હેરાફેરી અંગે થઇ આર.ટી.આઇ.
October 10, 2024 01:46 PMમેળા મેદાનમાં મેઘાએ ‘થનગનાટ’ સાથે ‘રમઝટ’ બોલાવતા ભરાયા પાણી!
October 10, 2024 01:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech