જામનગરની યુવતિને દુ:ખત્રાસ દેતા સાસરીયા

  • May 22, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નિલકમલ સોસાયટીમાં રહેતી દિવ્યાબા રવિરાજસિંહ પરમાર (ઉ.વ.૨૬) નામની પરિણીતાને લગ્નજીવન દરમ્યાન નાની નાની વાતોમાં ઝઘડાઓ કરી, અપશબ્દો બોલી, મારકુટ કરીને કરીયાવરની માંગણી કરી શારીરીક, માનસીક દુ:ખત્રાસ આપવામાં આવતા તેણી દ્વારા ગઇકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં સુરેન્દ્રનગર જીલ્લાના મુળીના ત્રિકમપરામાં રહેતા પતિ રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, સાસુ હર્ષાબા રાજેન્દ્રસિંહ તથા વાંકાનેરમાં રહેતી નણંદ જીજ્ઞાબા યોગીરાજસિંહ જાડેજા અને નણદોયા યોગીરાજસિંહ જાડેજા તથા કોટડા સાંગાણીમાં રહેતી નણંદ અંજનાબા લગધીરસિંહ જાડેજાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application