ગુજકેટની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 2 એપ્રિલે પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી. મહત્વનું છે કે, બોર્ડની પરીક્ષા હોવાના કારણે તારીખ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવે ગુજકેટની પરીક્ષા 31 માર્ચ રવિવારના રોજ લેવામાં આવશે.
ગુજકેટની પરીક્ષા હવે વહેલી લેવાશે
આ બાબતે ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા જણાવ્યું હતું કે તા. 2.4.2024 નાં રોજ CBSE બોર્ડની પરીક્ષા હોવાના કારણે ગુજકેટની પરીક્ષા તા. 31.3.2024 ને રવિવારે લેવામાં આવશે જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી તેમ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં પહોંચ્યો ખતરનાક વાયરસ! મગજમાં સોજો પછી થાય છે મૃત્યુ, ચાર બાળકોના મોતથી ચકચાર
July 13, 2024 08:57 PMભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું, યશસ્વી-ગિલનું વિસ્ફોટક પ્રદર્શન
July 13, 2024 08:55 PMજમ્મુ-કાશ્મીરના ડોડામાં ખાડીમાં પડી બસ, મહિલા સહિત બેના મોત, 25 મુસાફરો ઘાયલ
July 13, 2024 05:32 PMઅરવિંદ કેજરીવાલ કોમામાં જઈ શકે છે: સાંસદ સંજય સિંહ.
July 13, 2024 05:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech