રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2024-25 માટે ભારતનો જીડીપી ગ્રોથ 6.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે આર્થિક પરિસ્થિતિઓ અને ઘરેલુ માગમાં સુધારાના કારણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિર રહેવાની સંભાવના છે.
આરબીઆઈએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થા ટકાઉ અને સ્થિર ગ્રોથ કરી રહી છે. 2025માં જીડીપી 6.6 ટકાના દરે વધવાનો અંદાજ છે. ગ્રામીણ વપરાશને વેગ આપવા સરકારી ખર્ચ અને રોકાણમાં તેજી તેમજ સેવાઓની નિકાસને પણ વેગ મળવાની શક્યતા છે.
એનબીએફસીની સ્થિતિમાં સુધારો
નાણાકીય સંસ્થાઓ અને બેન્કોની બેલેન્સશીટમાં સુધારો જોવા મળ્યો છે. વધારાની મૂડી, વ્યાજમાંથી મજબૂત કમાણી, આવક અને સંપત્તિની ગુણવત્તામાં સુધારો નોંધાતા એનબીએફસીની સ્થિતિમાં સુધારો થયો છે. ગ્રોસ એનપીએ ઘટી છે. નાણાકીય સિસ્ટમમાં સ્થિરતા અને ટકાઉપણું જોવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ફોટોગ્રાફર એસો. દ્વારા નવનિયુક્ત શહેર ભાજપ અધ્યક્ષાનું કરાયું સન્માન
April 01, 2025 10:22 AMખંભાળિયાના મહેમાન બન્યા અનંત અંબાણી
April 01, 2025 10:15 AMખંભાળિયામાંથી સોના-ચાંદી કામની રૂા. પાંચ લાખની ધૂળની ચોરી...!!
April 01, 2025 10:12 AMદારૂના દૈત્યના કારણે પરિવારનો માળો વિખેરાયો: પતિ-પત્નીનો આપઘાત
April 01, 2025 09:57 AMખંભાળિયા તાલુકા ભાજપના અધ્યક્ષ તરીકે કશ્યપ આહિરની નિમણૂક
April 01, 2025 09:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech