રાજકોટમાં આત્મહત્યાની વધતી ઘટનામાં વધુ એક યુવક અને યુવતીએ ફાંસો ખાઈ અમૂલ્ય જીવનને અલવિદા કર્યું છે. ચુનારાવાડમાં રહેતા યુવકને પિતાએ કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતા ફાંસો ખાઈ લીધો હતો જયારે ગવલી વાડમાં રહેતી યુવતીનું કારણ હજુ અકબંધ છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચુનારાવાડ ચોક શિવાજીનગરમાં રહેતા ઓળકિયા(ઉં.વ.૨૯) ના યુવકે રવિવારે સાંજના છએક વાગ્યા મોહનભાઈ આસપાસ ઘરે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં આનંદ સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર યુવક ચાર ભાઈમાં બીજા નંબરે હતો હાલમાં કોઈ કામધંધો ન હોવાથી પિતાએ કામ કરવા બાબતે ઠપકો આપતા તેનું લાગી આવવાથી પગલું ભરી લીધું હતું. બીજા બનાવમાં વીરમાયા ચોક નજીક ગવલીવાડ શેરી નં.-૩માં રહેતી પ્રીતિ પ્રતાપભાઈ ચાવડા(ઉં.વ.૨૪) નામની યુવતીએ રવિવારે સાંજે પોતાના ઘરે હતી ત્યારે રૂમમાં છતના હૂકમ દુપટો બાંધી કાંસો ખાઈ લીધો હતો. પરિવારને જાણ થતા તાકીદે સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ જીવ બચી શક્યો નહતો બનાવ અંગે પ્ર.નગર પોલીસને જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. યુવતી એક ભાઈમાં નાની હતી. તેણીએ ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે પરિવાર જનો પણ અજાણ હોય પોલીસે તપાસ યથાવત રાખી છે.