મકાનની જર્જરીત દીવાલ ધરાશાયી

  • September 10, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસામાંજર્જરીતઇમારતો ધ્વસ્ત થવાનીઘટનાઓ બની રહી છે. તંત્ર નોટીસો ફટકારીને સંતોષ મને છે. ત્યારે સિહોર શહેરમાં વરસાદી માહોલને કારણે વોર્ડ નંબર-૬ માં આવેલ જુમ્મા મસ્જિદની સામેના એક રહેણાંકી
મકાનની જર્જરીત દીવાલ ધરાશાયી થઈ હતી. જો કે, કોઈ જાનહાનિ થઈ ન હતી.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application