મુસાફરો ની સુવિધા અને સંચાલનના કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો અને સમય સુધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
૧) ટ્રેન નં. ૧૨૨૬૭ મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરન્તો એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય ૩૦.૦૫.૨૦૨૫ થી આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર ૦૯.૦૫ ને બદલે ૦૮.૩૫ વાગ્યે પહોંચશે.
૨) ટ્રેન નં. ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય ૩૦.૦૫.૨૦૨૫ થી આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 09.26 ને બદલે 09.10 વાગ્યે પહોંચશે.
3) ટ્રેન નં. 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 01.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 08.45 ને બદલે 08.56 વાગ્યે પહોંચશે.
4) ટ્રેન નં. 20914 દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 30.05.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 08.35 ને બદલે 07.55 વાગ્યે પહોંચશે.
5) ટ્રેન નં. 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 01.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 08.02 ને બદલે 07.32 વાગ્યે પહોંચશે.
6) ટ્રેન નં. 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસનો જામનગર સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 03.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન જામનગર સ્ટેશન પર 11.12 ને બદલે 11.32 વાગ્યે પહોંચશે.
7) ટ્રેન નં. 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસનો જામનગર સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 01.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન જામનગર સ્ટેશન પર 11.12 ને બદલે 11.32 વાગ્યે પહોંચશે.
8) ટ્રેન નં. 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસનો જામનગર સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 04.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન જામનગર સ્ટેશન પર ૧૧.૧૨ ને બદલે ૧૧.૩૨ વાગ્યે પહોંચશે.
૯) ટ્રેન નં. ૧૯૫૬૫ ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસનો હાપા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય ૩૦.૦૫.૨૦૨૫ થી બદલીને આગામી સૂચના સુધી કરવામાં આવ્યો છે. આ ટ્રેન હાપા સ્ટેશન પર ૧૩.૨૭ ને બદલે ૧૩.૧૬ વાગ્યે પહોંચશે.
૧૦) ટ્રેન નં. ૨૨૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલનો ખંભાળિયા સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય ૩૦.૦૫.૨૦૨૫ થી બદલીને આગામી સૂચના સુધી કરવામાં આવ્યો છે. આ ટ્રેન ખંભાળિયા સ્ટેશન પર ૧૨.૫૪ ને બદલે ૧૨.૫૩ વાગ્યે પહોંચશે.
૧૧) ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસનો દ્વારકા સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય ૦૫.૦૬.૨૦૨૫ થી બદલીને આગામી સૂચના સુધી કરવામાં આવ્યો છે. આ ટ્રેન દ્વારકા સ્ટેશન પર ૧૪.૩૫ ને બદલે ૧૪.૫૬ વાગ્યે પહોંચશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરૂ. 2.38 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે મુંબઈના દંપતીની ધરપકડ
May 31, 2025 04:11 PMઆગામી 7 દિવસ આ જીલ્લામાં વરસાદની આગાહી, માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના
May 31, 2025 04:05 PMતળાજા શહેરમાં અલગ-અલગ વિસ્તારમા વિજતાર સળગવાની ઘટનાથી નાસભાગ
May 31, 2025 04:03 PMઅમરગઢમાં બે ભાઈઓના પરિવારના મહિલા સહિત છ શખ્સો વચ્ચે મારામારી
May 31, 2025 03:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech