સાવરકુંડલાના એમ.એ.ના વિર્દ્યાીઓએ ફોર્મ ભરતી વખતે પરીક્ષાનું સેન્ટર અમરેલી રાખેલ હોવા છતાં બે દિવસ પહેલા પરીક્ષાની હોલ ટિકિટ આવી તો પરીર્ક્ષાીઓ આશ્ર્ચર્યમાં અને આઘાતમાં પડી ગયા. હોલ ટિકિટમાં પરીક્ષાનું કેન્દ્ર અમરેલીને બદલે રાજકોટ હતું..! વિર્દ્યાીઓમાં દોડધામ મચી ગઈ આ બાબતની ખબર એન.એસ.યુ આઈ.ના આગેવાન સાહિલ શેખને જાણ તા તેણે તાબડતોપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું ધ્યાન દોર્યું તેનાી કુલપતિએ આ બાબતને તાકીદની ગણી તરત જ લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી, આ તમામ વિર્દ્યાીઓનું પરીક્ષાનું કેન્દ્ર અમરેલી ફાળવી દેવામાં આવ્યું હતું. જેનાંથી વિર્દ્યાીઓએ હાશકારો અનુભવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાણાવાવમાં પોસ્ટઓફિસ પાછળ વરલી મટકાનો જુગાર રમતો યુવાન ઝડપાયો
September 20, 2024 04:02 PMઉદ્યોગનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
September 20, 2024 04:01 PMશું ભારતમાં Mpoxનો બીજો કેસ છે ખતરાની ઘંટડી? સુરક્ષિત રહેવા માટે આજથી જ અપનાવો આ આદતો
September 20, 2024 04:00 PMશેર માર્કેટમાં રેકોર્ડ તેજી સેન્સેકસ ૮૪ હજારને પાર
September 20, 2024 03:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech