બેટ બનેલા ભાણગઢની પરિસ્થિતિનો મંત્રી સોંલકી દ્વારા તાગ મેળવાયો

  • October 01, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મંત્રી પરસોત્તમ સોલંકી ની સૂચના થી  દિવ્યેશ સોલંકી ના માર્ગદર્શન અને સંકલન દ્વારા આજ રોજ સિહોર તાલુકા નું ભાણગઢ ગામ   વધુ વરસાદ ને કારણે ઘાંઘળી થી મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા જવાનો રસ્તો બંધ થતા ગામ ની મુલાકાત લેવા માટે ટ્રેકટર માં બેસી ને રસ્તા પર પાણી ભરાયા એ અને ગામ ની બને બાજુ આવેલા પુલ રસ્તા નું કામ જે સરકારમાં થી મંજુર કરાવેલ એ તાત્કાલિક શરૂ થાય એ બાબતે જવાબદાર જિલ્લા છઇ વિભાગ કાર્યપાલક ઈજનેર તેમજ ટીડીઓ અને  મામલતદારને પરિસ્થિતિ અનુસાર જે કઈ કરવું પડે એ બાબતે આદેશ આપી સંકલન ટેલિફોનિક સૂચના આપી 
હતી. તેમજ પાર્ટી આગેવાનો શિહોર પ્રમુખ કાળુભાઇ ચૌહાણ, જિલ્લા સદસ્ય ભોળાભાઈ ચુડાસમા, અન્ય આગેવાનો તેમજ મીરાંકુંજ સ્ટાફ કાર્યાલય થી બુધેશ માસ્ટર, રાજ સોલંકી, વિક્રમ સોલંકી, અન્ય સ્ટાફે મુલાકાત લીધી હતી.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application