જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ એક ગૌમાતા નો ભોગ લેવાયો છે. વિજ તંત્રની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
ગોકુલ નગર રડાર રોડ શેરી નંબર ત્રણમાં આવેલા એક વીજ ટ્રાન્સફોર્મર ની બાજુમાં વહેલી સવારે એક ગાય ચોંટી જતાં તેનો સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. પીજીવીસીએલના ટ્રાન્સફર મા નીચે ખુલ્લા વીજ વાયરો ના કારણે ગાયને શોર્ટ લાગી જતાં મૃત્યુ નીપજયું છે. જેથી ગૌ-પ્રેમીઓમાં ભારે કચવાટ ફેલાયો છે. વિજ તંત્રની ટુકડી આ બનાવ બાદ દોડતી થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી ધારીના મોરજર માણાવાવ રોડ પર સિંહોની સવારી, વીડિયો વાયરલ
July 04, 2024 03:17 PMરાજકોટ CPનો વિચિત્ર નિર્ણય, પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાને પ્રવેશબંધી
July 04, 2024 03:15 PMશાપર વેરાવળ પાસે આવેલ પારડી ગામ નજીક ટ્રકમાં લાગી આગ
July 04, 2024 03:12 PMરાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ગત રાતે સઘન ચેકીંગ..
July 04, 2024 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech