જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ એક ગૌમાતા નો ભોગ લેવાયો છે. વિજ તંત્રની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
ગોકુલ નગર રડાર રોડ શેરી નંબર ત્રણમાં આવેલા એક વીજ ટ્રાન્સફોર્મર ની બાજુમાં વહેલી સવારે એક ગાય ચોંટી જતાં તેનો સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. પીજીવીસીએલના ટ્રાન્સફર મા નીચે ખુલ્લા વીજ વાયરો ના કારણે ગાયને શોર્ટ લાગી જતાં મૃત્યુ નીપજયું છે. જેથી ગૌ-પ્રેમીઓમાં ભારે કચવાટ ફેલાયો છે. વિજ તંત્રની ટુકડી આ બનાવ બાદ દોડતી થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગરમાં: ૪૩૦ કરોડના કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ
June 07, 2025 01:16 PMજોડીયાના તારાણા ગામ પાસે ટ્રકની હડફેટે યુવાનનું મોત
June 07, 2025 01:12 PMઅલીયા ગામનો શખ્સ જામનગર જીલ્લામાંથી હદપાર
June 07, 2025 01:09 PMજામનગરમાં અપહરણનો લિસ્ટેડ આરોપી ઝડપાયો
June 07, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech