જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ એક ગૌમાતા નો ભોગ લેવાયો છે. વિજ તંત્રની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
ગોકુલ નગર રડાર રોડ શેરી નંબર ત્રણમાં આવેલા એક વીજ ટ્રાન્સફોર્મર ની બાજુમાં વહેલી સવારે એક ગાય ચોંટી જતાં તેનો સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. પીજીવીસીએલના ટ્રાન્સફર મા નીચે ખુલ્લા વીજ વાયરો ના કારણે ગાયને શોર્ટ લાગી જતાં મૃત્યુ નીપજયું છે. જેથી ગૌ-પ્રેમીઓમાં ભારે કચવાટ ફેલાયો છે. વિજ તંત્રની ટુકડી આ બનાવ બાદ દોડતી થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું કોઈ દેશ વિઝા પર પ્રતિબંધ મૂકી શકે છે? જાણો ક્યારે લેવામાં આવે છે આ નિર્ણય
April 09, 2025 04:21 PMસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMગુજરાતના ૧૩ લાખ ખેડૂતોને મળશે સીધો લાભ, સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
April 09, 2025 03:47 PMગધેડીના દૂધમાંથી બનેલા પનીરની કિંમતમાં તો એક નવું બુલેટ આવી જાય, જાણો કેટલી છે કિંમત
April 09, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech