ધ્રોલ માર્કટીંગ યાર્ડ દ્રારા ખાતેદાર ખેડુતોને રૂા. ૪ લાખના અકસ્માત વિમાના ચેકનું વિતરણ

  • March 24, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માર્કેટીંગ યાર્ડ- ધ્રોલ દ્રારા અકસ્માતમાં અવશાન પામેલા ખેડુતો (૧) સ્વ. દિલીપભાઈ અમરશીભાઈ કગથરા (૨) સ્વ. રાજેશભાઈ રવજીભાઈ પેઢડીયા (૩) સ્વ. આર્યનભાઈ મહેશભાઈ મોરડ (૪) સ્વ. વિરજીભાઈ પ્રેમજીભાઈ પરસાણાના વારસદારોને વિમાના રૂપીયા એક એક લાખના ચેકનુ વિતરણ માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવકરણભાઈ ભાલોડીયાના અને વાઈસ ચેરમેન મયુરસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ


 વિમા ચેકના વિતરણ કાર્યક્રમમાં સેક્રેટરી ઉમેશ કગથરા, પુર્વ ચેરમેન રસીકભાઈ ભંડેરી, ધ્રોલ તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ નવલભાઈ મુંગરા, ધ્રોલ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, ઘોલ માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર રમેશભાઈ ભંડેરી, યોગેશભાઈ ચભાડીયા, હંસરાજભાઈ પાદરીયા, મગનભાઈ રત્નાણી, કરશનભાઈ ગડારા, વશરામભાઈ શીયાર, હરેશભાઈ પીપરીયા, જયસુખભાઈ ધમસાણીયા, કુંવરજીભાઈ અઘેરા, મહેશભાઈ ચીખલીયા, પરસોતમભાઈ પીપરીયા હાજર રહેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application