આગામી સમયમાં મોળાકત જયા પાર્વતી દિવાસો ફુલકાજળી જેવા બહેનોના વ્રત, જાગરણ તેમજ પુરુષોત્તમ માસ, શ્રાવણ માસ જેવા હિન્દુઓનામહત્વના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ખંભાળિયા શહેરના મુખ્ય રસ્તાઓ, મેઈન બજાર, મહાપ્રભુજીની બેઠક સહિતના ધાર્મિક સ્થળોએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને રસ્તા વચ્ચે અડીંગો જમાવીને ઊભા રહેતા છેલ બટાઉ તત્વો તેમજ ધુમ સ્ટાઇલમાં બાઈક ચલાવતા યુવાનો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે પૂરતો પોલીસ બંદોબસ્ત જળવાય તે માટે ખંભાળિયા શહેર ભાજપના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ જોશીને રૂબરૂ મળી, લેખિત રજૂઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજસદણમાં એગ્રો કંપનીના મેનેજર પર પૂર્વ કર્મીનો પાઇપ વડે હુમલો: હાથ ભાંગી નાખ્યો
September 12, 2024 11:27 AMરાજકોટમાં જમાઇને સસરાએ છરી, સાળાએ પાઇપ, સાસુએ દસ્તા વડે બેફામ માર માર્યેા
September 12, 2024 11:26 AMઆ ડિટોક્સ ડ્રિંક લીવરમાં જમા થયેલી ગંદકીને કરશે દૂર, થોડા જ દિવસોમાં ચરબી થશે ગાયબ
September 12, 2024 11:26 AMગીરગઢડાના ધોકડવા ગામે વાડીમાં જુગાર રમતા ૯ શકુની ઝડપાયા
September 12, 2024 11:25 AMકાલાવડ કોંગ્રેસના આગેવાનો ગણપતિ બાપાના દર્શન કરવા પહોંચ્યા
September 12, 2024 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech