પવનચકકી પાસે બેભાન થઇ જતા ચોકીદારનું મોત

  • July 26, 2023 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પવનચકકી પાસે નવા બિલ્ડીંગ નજીક બેભાન થઇ જવાથી ચોકીદારનું મૃત્યુ નિપજયું છે.
જામનગરના રામેશ્ર્વરનગર માટેલચોકમાં રહેતા અને ચોકીદારી કરતા ભીમજી જીવાભાઇ ઘેટીયા (ઉ.વ.૭૫) નામના વૃઘ્ધ તા. ૨૩ના રોજ પવનચકકી નજીક નવા બિલ્ડીંગ પાસે બેભાન હાલતમાં મળી આવતા સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં લઇ જવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે આ અંગે ગોવિંદ ભીમજીભાઇ દ્વારા સીટી-એમાં જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application