બીએસએફના જણાવ્યા અનુસાર આજે સવારે, તાશપતન સરહદ ચોકી પર સૈનિકોએ સરહદ પાર શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ. તે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સતર્ક સૈનિકોએ તેને ચેતવણી આપી પણ તેણે કોઈ ધ્યાન આપ્યું નહીં અને આગળ વધતો રહ્યો. આવી સ્થિતિમાં, ખતરાને સમજીને બીએસએફ જવાનોએ ઘુસણખોરને ઠાર માર્યો. ઘુસણખોરની ઓળખ અને હેતુ શોધવામાં આવી રહ્યો છે. સતર્ક બીએસએફ જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. બીએસએફ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મુદ્દે પાકિસ્તાન રેન્જર્સ સમક્ષ સખત વિરોધ નોંધાવવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાલીતાણાના ઠાડચ ગામના શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી
June 07, 2025 02:13 PMવડોદ ગામે લાઈટના ઉજાશમાં બાજી માંડી બેઠેલા છ શખ્સો ઝડપાયા
June 07, 2025 02:12 PMસેંજળીયા ગામેથી ૬ જુગારી ા. અર્ધા લાખની રોકડ સાથે ઝડપાયા
June 07, 2025 02:11 PMવિદેશીદાની પ્રવૃત્તિમાં સંકળાયેલો વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો
June 07, 2025 02:08 PMનીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા મારામારીના ગુનાનો આરોપી ઝડપાયો
June 07, 2025 02:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech