૧૩ નવા પીએસઆઇને અપાતી નિમણુંક
જામનગર શહેર, જીલ્લામાં ફરજ બજાવતા ૧૪ પીએસઆઇની આંતરીક બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે, જયારે ૧૩ પોલીસ કર્મીઓને જુદી જુદી જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે.
જામનગર શહેર, જીલ્લા પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૧૪ પીએસઆઇની એસપી દ્વારા આંતરીક બદલીઓ કરવામાં આવી છે, જેમાં કાલાવડ ગ્રામ્યના એચ.વી. પટેલ, સીટી-એના વી.કે. રાતીયા, ટ્રાફિકના એ.એચ. ચોવટ, સીટી-એના બી.એસ. વાળા, બેડી મરીનના એમ.એલ. ઓડેદરા, સાયબર ક્રાઇમના એ.આર રાવલ, સિકકાના એ.વી. સરવૈયા, એસઓજીના આર.એચ. બાર, જે.ડી. પરમાર, સીટી-બીના એસ.બી. સામાણી, ડી.બી. લાખણોત્રા, સીટી-સીના વી.એ. પરમાર, એન.જે. રાવલ, મહિલા પોલીસ સ્ટેશનના આર.એ. ચનીયારાનો સમાવેશ થાય છે.
જયારે અન્ય જીલ્લામાંથી અત્રે હાજર થયેલા ૧૩ પીએસઆઇને નિમણુંક આપવામાં આવી છે, જેમાં પશ્ર્ચિમ કચ્છના ઝેડ.એમ. મલેકને સીટી-બીમાં, એચ.કે. ઝાલાને સાયબર, આર.કે. ખલીફાને સીટી-સી, આર.સી. જાડેજાને ટ્રાફિક શાખા, એન.એમ. ઝાલાને મહિલા પોલીસ સ્ટેશન, ડી.જી. રાજને સીટી-બીમાં, એન.પી. ઠાકુરને સાયબર ક્રાઇમમાં, મોરબીના પીએસઆઇ એમ.કે. બ્લોચને સીટી-એમાં, પુર્વ કચ્છના એલ.એમ. ઝેરને એસઓજીમાં, એલ.બી. જાડેજાને સીટી-એમાં અને દ્વારકાના પી.આર. કારાવદરાને મહિલા પોલીસ સ્ટેશનમાં નિમણુંક આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech