૧૩ નવા પીએસઆઇને અપાતી નિમણુંક
જામનગર શહેર, જીલ્લામાં ફરજ બજાવતા ૧૪ પીએસઆઇની આંતરીક બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે, જયારે ૧૩ પોલીસ કર્મીઓને જુદી જુદી જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે.
જામનગર શહેર, જીલ્લા પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૧૪ પીએસઆઇની એસપી દ્વારા આંતરીક બદલીઓ કરવામાં આવી છે, જેમાં કાલાવડ ગ્રામ્યના એચ.વી. પટેલ, સીટી-એના વી.કે. રાતીયા, ટ્રાફિકના એ.એચ. ચોવટ, સીટી-એના બી.એસ. વાળા, બેડી મરીનના એમ.એલ. ઓડેદરા, સાયબર ક્રાઇમના એ.આર રાવલ, સિકકાના એ.વી. સરવૈયા, એસઓજીના આર.એચ. બાર, જે.ડી. પરમાર, સીટી-બીના એસ.બી. સામાણી, ડી.બી. લાખણોત્રા, સીટી-સીના વી.એ. પરમાર, એન.જે. રાવલ, મહિલા પોલીસ સ્ટેશનના આર.એ. ચનીયારાનો સમાવેશ થાય છે.
જયારે અન્ય જીલ્લામાંથી અત્રે હાજર થયેલા ૧૩ પીએસઆઇને નિમણુંક આપવામાં આવી છે, જેમાં પશ્ર્ચિમ કચ્છના ઝેડ.એમ. મલેકને સીટી-બીમાં, એચ.કે. ઝાલાને સાયબર, આર.કે. ખલીફાને સીટી-સી, આર.સી. જાડેજાને ટ્રાફિક શાખા, એન.એમ. ઝાલાને મહિલા પોલીસ સ્ટેશન, ડી.જી. રાજને સીટી-બીમાં, એન.પી. ઠાકુરને સાયબર ક્રાઇમમાં, મોરબીના પીએસઆઇ એમ.કે. બ્લોચને સીટી-એમાં, પુર્વ કચ્છના એલ.એમ. ઝેરને એસઓજીમાં, એલ.બી. જાડેજાને સીટી-એમાં અને દ્વારકાના પી.આર. કારાવદરાને મહિલા પોલીસ સ્ટેશનમાં નિમણુંક આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech