જોડિયા લોહાણા મહાજનવાડી ખાતે યજમાન ક્રિષ્નાબેન દ્વારા તા, ૨૨ ને બુધવારના રોજ જ્ઞાતિના વીરપુરૂષ શ્રી વીરદાદા જશરાજદાદાનો શહીદદીનની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે સંતશ્રી જલારામબાપાના મંદિર ખાતે સાંજે ૪ થી ૬ સંગીતમય સુંદરકાડના પાઠ, ધૂન સકીર્તન યોજાયેલ સાંજે ૬ : ૪૫ પૂજ્ય સંત શિરોમણીશ્રી જલારામબાપાની દીપમાળા સાથે મહાઆરતી કરવામાં આવેલ ત્યારબાદ સાંજે ૭ : ૦૦ ક્લાકે મહાપ્રસાદ જ્ઞાતિ ભોજન યોજાયેલ.
કાર્યક્રમના યજમાન ક્રિષ્નાબેનનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તૅમજ મિલનભાઈ તન્નાને નોટરીનું પદ મળતા તેવોનું સાલ ઓઢાડી જ્ઞાતિ દ્વારા સન્માન કરવામાં આવેલ તૅમજ કાર્યકમનું સંચાલન ભરતભાઈ ગણાત્રાએ કરેલ હતુ. સૌ જ્ઞાતિજનોએ પૂજ્ય જલારામબાપાના પાવન સાનિધ્યમાં મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ હતી જે જ્ઞાતિના પ્રમુખ પંકજભાઈ રાયમગીયા, નાનુભાઈ ચંદારાણા તથા મંત્રી ભરતભાઈ ગણાત્રાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરિએકટર- વાયર ચોરનાર ગેંગ ઝડપાઇ: 16 ચોરી કબૂલી
April 23, 2025 02:23 PMમોરારિ બાપુએ આતંકવાદી હુમલાના મૃતકો માટે પાંચ લાખની સહાય જાહેર કરી, જાણો શું કહ્યું?
April 23, 2025 01:47 PMજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech