એનિમલ કેર ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ
ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંના રામનગર વિસ્તારમાં એક ગાય પ્રસુતિની હાલતમાં મૂર્છિત અવસ્થામાં હોવા અંગે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવતા આ સંસ્થાના કાર્યકરો દેશુરભાઈ ધમા, અશોકભાઈ સોલંકી, મેહુલભાઈ યાજ્ઞિક વિગેરે આ સ્થળે દોડી ગયા હતા. પશુ ચિકિત્સક અતુલભાઈ પટેલ તેમજ સ્થાનિકો સાથે સંસ્થાના કાર્યકરોએ આ ગાયને પ્રાથમિક સારવાર આપીને ખાસ વાહન મારફતે આ ગાયને વધુ સારવાર અર્થે જુનાગઢ સ્થિત કામધેનુ યુનિવર્સિટી ખાતે મોકલી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech