મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટને પર ધમકીભર્યો ફોન આવ્યો છે, જે બાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઇન્ડિયન મુજાહિદ્દીન નામના આતંકવાદી સંગઠન તરફથી એરપોર્ટ સેન્ટર પર આ ધમકીભર્યો ફોન આવ્યો હોઅવાના સમાચાર છે, જેના પછી મુંબઈ પોલીસ સહિતની એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
સોમવારે રાત્રે અંદાજીત 10 વાગ્યે એરપોર્ટ સેન્ટર પર જ ધમકી ભર્યો કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઈરફાન અહેમદ શેખ જણાવ્યુ અને કહ્યું કે તે ઈન્ડિયન મુજાહિદ્દીન નામના આતંકી સંગઠનનો સભ્ય છે.
એરપોર્ટ સેન્ટરના સભ્યએ આ અંગે મુંબઈ પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ એરપોર્ટની તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. પોલીસે આ અજાણ્યા વ્યક્તિ સામે IPCની કલમ 505(1) હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech