સમગ્ર ભારતભરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર જલારામધામ ખાતે આવેલ મુક્તિધામ એટલે કે સ્મશાનમાં બિરાજતા મુક્તેશ્વર મહાદેવની મહાઆરતી રાત્રે બાર વાગ્યે કરવામાં આવી હતી,સામાન્ય રીતે લોકો રાત્રીના સમયમાં સ્મશાનમાં જતા ડરતા હોય છે પરંતુ વીરપુર સ્મશાનનું આ મુક્તેશ્વર મહાદેવનું મંદિર ખુબજ પૌરાણિક હોઈ દરવર્ષે મહાશિવરાત્રી નીમિતે ગામના સેવાભાવી યુવાનો દ્વારા દાયકાઓ જૂની પરંપરા મુજબ ડાક-ડમરૂ સાથે મધ્ય રાત્રીના વિશેષ આરતી કરાય છે, સ્મશાન ને ૨૧૦૦ દિવડાથી ઝગમગાવી પ્રગટાવીને રોશની કરવામાં આવે છે, આ ઉપરાંત ભજન કીર્તન સાથે મહાઆરતી બાદ ભાંગનો પ્રસાદ પણ શિવભક્તોને આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech