રાજકોટમાં આજથી રસરંગ લોકમેળાનો પ્રારંભ થશે. મંત્રી મુળુ બેરાના હસ્તે મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. આ સાથે મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિત 1 હજારથી વધુ જવાનો તૈનાત રહેશે. આ સાથે જ સીસીટીવી કેમેરા સહિત 16 જેટલા વોચ ટાવર રાખવામાં આવ્યા છે. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ પણ ખડેપગે રહેશે. આ સાથે જ પાકીટ કે મોબાઈલ ચોર અને મહિલાઓની છેડતી કરનાર પર પણ વિશેષ નજર રાખવામાં આવશે. આજે ડીસીપી સહિતના મેળાની મુલાકાતે પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech