ભાણવડ પંથકમાં રહેતી આશરે ૧૫ વર્ષની એક સગીરાનું અપરહણ કરી અને દુષ્કર્મ આચરવા સબબ ભાણવડમાં જ રહેતા એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગે સગીરાના માતાએ ભાણવડ પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ પોતાની ૧૪ વર્ષ ૯ માસની વયની સગીર પુત્રીને ભાણવડના ચમારવાસ વિસ્તારમાં રહેતા કિરીટ હીરાભાઈ સોલંકી નામના શખ્સ દ્વારા બદકામ કરવાના ઇરાદે ગત તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ સવારના સમયે અપહરણ કરીને લઈ ગયા બાદ આંબરડી ગામની સીમ વિસ્તારમાં સગીરાને મારી નાખવાની ધમકી આપીને તેણીની ઈચ્છા વિરુદ્ધ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
આમ, આશરે પોણા ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવા સબબ સગીરાના માતાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે કિરીટ હીરાભાઈ સોલંકી સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૫૪ (ઘ), ૩૭૬, ૫૦૬ (૨) તથા પોક્સો એક્ટ વિગેરે મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એચ.એસ. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech