ભાણવડની પરિણીતાને ત્રાસ આપ્યાની રાવ

  • June 20, 2023 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડના રણજીતપરા વિસ્તારમાં હાલ રહેતી અને મામદભાઈ ઈસ્માઈલભાઈ જેઠવાની ૨૩ વર્ષની પરિણીત પુત્રી ઉમેરાબેન નઈમભાઈ મોદનને તેણીના લગ્ન જીવન દરમિયાન જેતપુર ખાતે રહેતા તેણીના પતિ નઈમ યુનુસ મોદન, સસરા યુનુસ સુલેમાન મોદન અને સાસુ જેતુનબેન દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ આપી, મેણા ટોણા મારી, બિભત્સ ગાળો કાઢી, માર મારવામાં આવતા અહીંના મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના ત્રણેય સાસરિયાઓ સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application