અસદની દફનવિધિમાં માત્ર ફુઆ અને નાના જ રહ્યા હાજર

  • April 15, 2023 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉમેશ પાલ હત્યાકાંડમાં અસદ અને શુટર ગુલામનું UP STF એ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.આજ બનેની દફનવિધિ કરવામાં આવી છે.પ્રયાગરાજ ખાતે કસારી મસારી કબ્રસ્તાનમાં અસદના દાદાની કબરની પાસે અસદને દફનાવામાં આવ્યો છે.પોલીસનો કાફલો પૂરી સુરક્ષા સાથે ઉપસ્થિત છે.અસદની દફન વિધિમાં તેના પરિવાર માંથી માત્ર તેના ફુઆ અને નાના જ હાજર રહ્યા હતા.

 

પ્રયાગરાજ ખાતે ડ્રોનથી પૂરી સુરક્ષા પર ધ્યાન રાખવામાં આવે છે.અસદના પરિવારના તમામ લોકો ફરાર છે.પરંતુ અસદના જનાજામાં તેના પરિવારને સામીલ થવાની છૂટ આપવામાં આવી છે.પણ તેના પિતા અતીક અને તેનો ભાઈ અશરફ પોલીસ પૂછપરછમાં હોવાથી તેના જનાજામાં સામીલ નહિ થઇ શકે.

 

અતીક પર 180થી પણ વધુ કેસ અને અશરફ પર 52થી વધુ કેસ દાખલ છે. આજ અતીક એડ કંપની ને હવે અન્સારી કેસ પર આજ સુનવણી થશે.અતીક અને અશરફ જનાજામાં ન જવા પર અશરફે કહ્યું કે, “અલ્લાની વસ્તુ અલ્લા લઇ ગયા”


તેના (અસદ) પરિવારના 20-25 નજીકના સંબંધીઓ અહીં છે. ગુલામના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યો છે. અસદના દાદા અહીં છે અને તેઓ અસદના અંતિમ સંસ્કારની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે.

 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application