નવાગામ ઘેડ વિસ્તારમાં નાસ્તાની લારીવાળા પર છરીબાજી

  • October 27, 2023 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ઇન્દિરા સોસાયટીમાં રહેતા અને નાસ્તાની રેકડી ચલાવતા પીન્ટુ નીતિનભાઈ જોશી (ઉ.વ.૩૬)ની રેકડીએ નાસ્તો કરવા માટે આવેલા માનવ ઉગાભાઈ વઘોરાએ ચણા માંગ્યા હતા અને અપશબ્દ બોલવા બાબતે ઝગડો થયા પછી રેંકડી ચાલકને છરી વડે હુમલો કરી માર મારવામાં આવતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ટાંકા લેવા પડ્યા છે જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application