કોર્પોરેશનના અલગ અલગ સ્થળોનું નિરીક્ષણ કરીને સૂચના આપતા મેયર

  • February 21, 2023 11:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર કોર્પોરેશનમાં કેટલાક સ્થળોએ ગંદકી હોય છે, કેટલીક જગ્યાએ નકામો માલસામાન પડ્યો હોય છે ત્યારે આજે મેયર બીનાબેન કોઠારીએ કોર્પોરેશનના મેદાનમાં કેટલાક સ્થળોએ મુલાકાત લઇને અધિકારીઓને સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી, કેટલાક સ્થળોએ મેયર ગંદકી જોઇને ચોંકી ઉઠ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application