aajkaal@team
મહુવા-ધોલા ટ્રેનને ભાવનગર ટર્મિનસ સ્ટેશન સુધી દોડાવવા માટે રેલવે બોર્ડ તરફથી મંજુરી
રેલવે બોર્ડે મહુવા-ધોલા પેસેન્જર ટ્રેનને ભાવનગર ટર્મિનસ સ્ટેશન સુધી લંબાવવાની મંજુરી આપી, મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે. ભાવનગર રેલ્વે મંડળના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેન 13 જુલાઈ, 2023 (ગુરુવાર) થી ભાવનગર ટર્મિનસથી મહુવા સુધી દોડશે. આ ટ્રેનોનું વિગતવાર માહિતી આ મુજબ છે
મહુવા-ધોલા વિસ્તારિત (ભાવનગર ટર્મિનસ સુધી) ટ્રેન 13.07.2023 થી 07.40 કલાકે મહુવાથી ઉપડશે અને તે જ દિવસે 13.20 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે ધોલા - મહુવા વિસ્તારિત (ભાવનગર ટર્મિનસ સુધી) ટ્રેન ભાવનગર ટર્મિનસથી 13.07.2023 (ગુરુવાર)થી 16.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.30 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેનો તેમના નિર્ધારિત સ્ટોપેજ ઉપરાંત બંને દિશામાં ભાવનગર પરા અને સિહોર જં. ખાતે ઉભી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech