જામનગર આઈ. ટી. આઈ. ખાતે તા.9 જાન્યુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

  • January 03, 2023 11:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા તા. 9-1-2023 ના રોજ સવારે 10:30 કલાકે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરી દાતા ઉપસ્થિત રહેનાર છે.

તેમના દ્વારા સ્થળ પર જ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.


જે ઉમેદવારો આ ભરતીમેળામાં ભાગ લઇ રોજગારી મેળવવા ઇચ્છુક હોય તેઓએ પોતાના શૈક્ષણિક લાયકાત, બાયોડેટા, ફોટોગ્રાફ તેમજ અનુભવના પ્રમાનપત્રોની નકલો સાથે આઈ. ટી. આઈ, સેમિનાર હૉલ ચોથો માળ જામનગર ખાતે ઉપસ્થિત રહેવા ઓદ્યોગિક તાળું સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application