જામનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વરા 151 બસોનું લોકાર્પણ, કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ તથા ધારાસભ્ય રીવાબા જાડેજા સાથે માણ્યો બસ મુસાફરીનો આંનદ

  • March 12, 2023 10:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, આજરોજ  જામનગરની મુલાકાતે છે ત્યારે તેઓના હસ્તે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં નવી 151 એસ.ટી. બસોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિતના નેતાઓએ એસટી બસની મુસાફરીનો આનંદ પણ માણ્યો હતો.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application