@જામનગર જીલ્લા રાજપૂત સંકલન સમિતિ દ્વારા મહત્વનો પરિપત્ર...
જામનગર શહેર જિલ્લામાં વસતા ક્ષત્રિય પરિવારોના ભાઈઓ, બહેનો, યુવાનોને ક્ષત્રિય સમાજના આગેવાનોનું નમ્ર નિવેદન છે કે અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલા ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને અવડે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવા પ્રયાસ થાય તેવી ભિતી છે.
જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમ્યાન આવું કાઈ કૃત્ય કરીને પણ કોઈ હિતશત્રુઓ બદનામ કરે તેવું દેખાય રહ્યું છે. આવું કાઈ ન બને અને આપડે તા.૭ના મતદાનને લક્ષમાં રાખીને શાંતિ જાળવવાની છે કોઈએ કાયદો હાથમાં ન લેવો કે આંચારસહિંતાનો ભંગ ન કરવો તેવો સર્વેને જામનગર જીલ્લા રાજપૂત સંકલન સમિતિ દ્વારા ભારપૂર્વક નમ્ર અ નુરોધ અને અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાલીયા લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદોને કીટ અર્પણ
July 03, 2024 11:29 AMડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે ખંભાળિયામાં વિચાર ગોષ્ઠિ યોજાઈ
July 03, 2024 11:20 AMભાણવડમાં માત્ર જૂન માસમાં 81 સાપોને રેસક્યુ કરી, આપ્યું નવજીવન
July 03, 2024 11:15 AMદ્વારકામા વોકીંગ ટ્રેકની દિવાલ લોકાર્પણ પહેલાં જ ધસી પડી
July 03, 2024 11:11 AMદુલ્હન માટેની સ્પેશિયલ ડાયટ ટિપ્સ, જે ફોલો કરીને દેખાશો પરફેક્ટ બ્રાઇડ!
July 03, 2024 11:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech