દેશભરમાંથી 2000ની ચલણી નોટો પાછી ખેંચશે સરકાર, આ તારીખ સુધી બેંકમાં બદલાવી શકાશે નોટ

  • May 19, 2023 07:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિઝર્વ બેંક 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય રહેશે નહીં. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. મોદી સરકાર દ્વારા 500 અને 1000ની નોટ બંધ કરી દેવામાં આવી હતી. તેના બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી.


નોંધનીય છે કે, RBIએ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. આરબીઆઈએ બેંકોને સૂચના આપી છે કે તેઓ 30 સપ્ટેમ્બર સુધી આ નોટો એક્સચેન્જ કરતા રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application