નવી પેન્શન યોજનાને લઈને શિક્ષકોમાં ભારે કચવાટ અને રોષ જોવા મળી રહ્યો છે.નવી પેન્શન યોજનામાં નિવૃત તા શિક્ષકોને માત્ર ૨ હજાર રૂપિયા જેટલું જ પેન્શન મળતું હોય, જીવન નિર્વાહ માટે આ રકમ પૂરતી ની.તેી આ નવી પેન્શન યોજનાનો વિરોધ કરવા માટે આગામી ૯ ડિસેમ્બરે રાજ્યવ્યાપી પદયાત્રા તા મહાપંચાયત કાર્યક્રમ ના આયોજન સંદર્ભે ગીર સોમના જિલ્લ ાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની કારોબારી બેઠક કોડીનાર ખાતે ૭૦ ી વધારે હોદેદારો અને બોહળી સંખ્યા માં શિક્ષકો ની હાજરીમાં યોજવામાં આવી હતી.જૂની પેન્શન યોજનામાં શિક્ષકોને છેલ્લ ા પગારના ૫૦% રકમ મળતી જેી તેની પાછલી જીંદગી ખૂબ આરામી એ વ્યતિત કરી શકે નવી પેન્શન યોજનામાં સરકારે ૧૦% પગાર શિક્ષકોનું અને ૧૦% સરકાર જમા કરતી અને આટલી રકમમાં થી તેઓ અલગ અલગ ત્રણ ફંડમાં રોકાણ કરતા હતા અને એમાંી એ પેન્શન આપવાની વાત હતી જેના માઠા પરિણામો ચાલુ ઈ ગયા છે.હમણાં જ નિવૃત્ત યેલા શિક્ષકો ને ૨૦૦૦ જેટલું માત્ર પેન્શન મળે છે જેનાી એનો જીવન નિર્વાહ ઈ શકે નહીં માટે ફરી જૂની પેંશન યોજના શરુ કરવાની માંગ સો ગીર સોમના જિલ્લ ા અધ્યક્ષ વિનોદભાઈ બારડના અધ્યક્ષ સને આગામી ૯ ડિસેમ્બરે રાજ્યવ્યાપી કાર્યક્રમનું આયોજન કાર્યક્રમના જુદા જુદા સ્ળની વાત રજૂ કરવામાં આવી તેમજ આવનારા દિવસો માં દરેક તાલુકાની ઓફ લાઈન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech