ભગવાન ભોળાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. આ સાથે ભક્તો પણ ભગવાન શિવની ભક્તિમાં લીન બની ગયા છે. હાલમાં જ ચંદ્રયાન 3ની ભવ્ય સફળતા બાદ રાજકોટમાં એરપોર્ટ રોડ પર ભગવાન શિવને ચંદ્રયાનનું શણગાર કરવામાં આવ્યું હતું.
પવિત્ર શ્રાવણ મહિનાનો ગઇકાલે ત્રીજો સોમવાર હતો અને ત્યારે મહાદેવને એક વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જે ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મહાકાલેશ્વરનું આ મંદિર 40 વર્ષ જૂનું છે અને 19 વર્ષથી અહીંયા મહાદેવને તહેવાર દરમિયાન અલગ અલગ શણગાર કરવામાં આવતા હોય છે. ત્યારે ગઇકાલે સોમવાર નિમિતે ચંદ્રયાનના શણગાર સાથેના અદભુત દર્શન માણવા ભોળાના ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech