જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી રોકાતો મિલકત વેરો વસૂલવા માટે જુદી જુદી ચાર ટીમોને દોડતી કરાવાઇ છે અને ગઈકાલના એક જ દિવસમાં વધુ ૧૨૭ આસામીઓ પાસેથી રૂ.૩૫.૩૭ લાખનો બાકી રોકાતો વેરો સ્થળ પરજ વસુલ કરી લેવામાં આવ્યો છે, જ્યારે મિલકત વેરો નહીં ભરનારા બે આસામીઓની મિલકત સીલ કરાઈ છે.
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખાની જુદી-જુદી ટીમો દ્વારા ગઈકાલે સૌપ્રથમ વોર્ડ નં.૧ માં ૨ આસામીઓ પાસેથી રૂ.૧૫,૬૫૩ની વસુલાત કરાઈ છે. વોર્ડ નં.૨ માં બાર આસામીઓ પાસેથી રૂ.૪,૨૬,૯૮૮, વોર્ડ નં.૩ માં ૧૦ આસામીઓ પાસેથી રૂ.૧,૭૩,૯૦૧, વોર્ડ નં.૪ માં ૬ આસામીઓ પાસેથી રૂ.૧,૩૧,૫૯૧, વોર્ડ નં.૫ માં ૧૦ આસામીઓ પાસેથી રૂ.૩,૪૯,૩૩૨ની રકમ વસુલ કરાઈ છે.
આ ઉપરાંત વોર્ડ નં.૬ માં ૯ આસામીઓ પાસેથી રૂ.૧,૨૨,૫૨૧, વોર્ડ નં.૭ માં ૨ આસામી પાસેથી રૂ.૪૮,૯૩૧, વોર્ડ નં.૮ માં આઠ આસામીઓ પાસેથી રૂ.૨,૫૯,૬૯૧, વોર્ડ નં.૯ માં ૪ આસામીઓ પાસેથી રૂ.૬૩,૭૧૪, વોર્ડ નં.૧૦ માં દશ આસામીઓ પાસેથી રૂ.૨,૬૪,૬૬૮, વોર્ડ નં.૧૧ માં ચાર આસામીઓ પાસેથી રૂ.૬૬,૯૮૧ ની રકમ વસુલાઈ છે.
તેમજ વોર્ડ નં.૧૨ માં ૬ આસામીઓ પાસેથી રૂ.૧,૧૩,૦૨૫, વોર્ડ નં.૧૩ માં ૧૧ આસામીઓ પાસેથી રૂ.૩,૦૨,૬૫૩, વોર્ડ નં.૧૪ માં ૧ આસામી પાસેથી રૂ.૩૬,૪૭૮, વોર્ડ નં.૧૫ માં ૩ આસામીઓ પાસેથી રૂ.૮૦,૩૧૫, વોર્ડ નં.૧૬ માં ૩ આસામીઓ પાસેથી રૂ.૭૬,૬૫૦, વોર્ડ નં.૧૭ માં ૨૦ આસામીઓ પાસેથી રૂ.૩,૧૫,૭૯૫, વોર્ડ નં.૧૮ માં ૪ આસામીઓ પાસેથી રૂ.૫,૬૮,૪૭૦ અને વોર્ડ નં.૧૯ માં ૭ આસામીઓ પાસેથી રૂ.૧,૧૯,૬૬૮ સહિત કુલ-૧૩૨ આસામીઓ પાસેથી કુલ રૂ.૩૫,૩૭,૦૨૫ની વસુલાત કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.૬ માં ર બે મિલ્કતઘારકોએ રૂ.૩૯,૮૦૪ની બાકી વેરાની રકમ ભરપાઈ કરી ન હોવાથી તે બન્ને આસામીઓની મિલ્કત જપ્ત કરી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech