ભાણવડની પરિણીતાને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

  • March 17, 2023 06:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા જેનુબેન આસિફભાઈ હિંગોરા નામની મુસ્લિમ પરીણિતાને તેણીના લગ્ન જીવન દરમિયાન શારીરિક તથા માનસિક ત્રાસ આપી, મારકૂટ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ તેણીના પતિ આસીફ હાજીભાઈ હિંગોરા સામે મહિલા પોલીસ મથકમાં આઈપીસી કલમ ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪ તથા ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application